27.9 C
Gujarat
Thursday, October 24, 2024

જુના વાડજમાં 30 થી 40 વર્ષ જૂનું જોગણી માતાનું મંદિર મસમોટા ભૂવામાં ગરકાવ

Share

અમદાવાદ : તાજેતરમાં જ શહેરના જૂના વાડજ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે. જેના કારણે ઘટનાસ્થળે આવેલ 30 થી 40 વર્ષ જૂનું જોગણી માતાનું મંદિર ભૂવામાં ગરકાવ થઇ ગયું છે. મંદિર (દેરી) અને બાંકડો બંને ભૂવામાં ગરકાવ થઇ ગયા છે.

શહેરમાં જૂના વાડજ પાસે વધુ એક ભૂવો પડતાં ભૂવાની સંખ્યા 65 ને પાર થઈ ગઈ છે. બુધવારે પડેલા આ ભૂવામાં જોગણી માતાનું મંદિર (દેરી) અને બે બાંકડા પણ અંદર ગરકાવ થઈ ગયા હતા.

બુધવારે પડેલા ભારે વરસાદને પરિણામે આ ભુવો પડ્યો હતો, જો કે કોઈ જાનહાની થવાના સમાચાર નથી, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા તાબડતોબ મંદિર અને ભુવાનું રિપેરિંગનું કામકાજ હાથ ધરાયુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles