Friday, March 13, 2026

1લી એપ્રિલથી વૈષ્ણોદેવી સર્કલ-નવા વાડજ ટર્મિનસ-સારંગપુર ટર્મિનસ રૂટ પર નવી AMTS બસ સેવા શરૂ થશે, જાણો સમગ્ર રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS બસ સેવામાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરતા હોય છે. તેમાંના મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના હોય છે. અમદાવાદમાં આવેલા છારોડી વિસ્તારમાં નવી એએમટીએસ બસ સેવા 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવી રહી છે. જેનો લાભ સ્થાનિક જાહેરજનતા, વિદ્યાર્થીઓ, ઓફિસ વર્ગ તથા નોકરિયાત વર્ગને મળશે.

આ AMTS બસના રૂટની વાત કરીએ તો ઝાયડસ લાઈફ (કોર્પોરેટ ઓફીસ) થી સારંગપુર ટર્મિનસ સુધીનો રહેશે. જેમાં ઝાયડસ લાઈફ, તિરુપતિ આકૃતિ ગ્રીન્સ, વંદેમાતરમ ફેબુલા, જગતપુર ગામ, અનંતા ફ્લેટ, ગોતા ગામ ક્રોસ રોડ, સિલ્વર સ્ટાર ચાંદલોડિયા, નવા વાડજ ટર્મિનસ, જુના વાડજ, ઈન્કમટેક્ષ, દિલ્હી દરવાજા, સારંગપુર ટર્મિનસ જેવા નાના-મોટા 48 જેટલા બસસ્ટોપનો સમાવેશ થાય છે. તથા આ જ રૂપ પરથી AMTS બસ પરત આવશે.

સાથે સાથે આ AMTS બસનો રૂટ નંબર 76 છે. અહીં દરરોજ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોવાથી તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ તંત્ર દ્વારા 1લી એપ્રિલ, 2023 ને શનિવારે સવારે 10 વાગ્યે ઝાયડસ લાઈફથી સારંગપુર રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...