Monday, March 16, 2026

ન્યુ રાણીપના આ બંગલામાંથી ઝડપાયું જુગારધામ, 4.56 લાખનો મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારના રાજધાની બંગલામાંથી જુગારધામ ઝડપાયું છે. જુગારધામમાંથી અમદાવાદ શહેરની સાબરમતી પોલીસે 13 જુગારીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમ્યાન કુલ 4.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે પરેશ પટેલ નામનો શખ્શ પોતાના બંગલામાં પોતાના ઓળખીતાઓને બોલાવી જુગાર રમાડી રહ્યો છે.બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી.

આ બંગ્લોમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી.સાબરમતી પોલીસે રેડ કરતા કુલ 4.56 લાખનો મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારધામમાં ઝડપાયેલ 13 જુગારીઓ

પરેશભાઈ અશોકભાઈ પટેલ,
રાજધાની બંગલો, ન્યુ રાણીપ

યશ વિઠ્ઠલભાઈ દરજી
તુલસી રેસીડેન્સી, ન્યુ રાણીપ

દર્શનભાઈ રમેશભાઈ પટેલ
તિરૂપતિ સોસાયટી, ન્યુ રાણીપ

જીગ્નેશ ભાઈ પોપટલાલ પંચાલ
રાજધાની બંગલો, ન્યુ રાણીપ

વસંતભાઈ પરસોતમભાઈ પઢિયાર
વિશ્વકર્મા સોસાયટી, માધુપુરા

મનીષભાઈ જયંતીભાઈ પરાડીયા
કાજીમિયાનો ટેકરો, માધુપુરા

અલ્પેશભાઈ કનૈયાલાલ પટેલ
ગંગોત્રી સોસાયટી, ન્યુ રાણીપ

રાહુલભાઈ કનૈયાલાલ ચૌહાણ
જીવન કમળાસાની પોળ, શાહપુર

વિનોદભાઈ હસમુખભાઈ બોડાણા
વિશ્વકર્મા સોસાયટી, માધુપુરા

રણજીત રમેશભાઈ બોડાણા
વિશ્વકર્મા સોસાયટી, માધુપુરા

માનવેન્દ્રસિંહ સાહેબસિંહ ચૌહાણ
ઇન્દ્રપ્રસ્થ-9, ન્યુ રાણીપ

ચિરાગભાઈ નાનાલાલ શાહ
સનટ્રેક એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા

સંજયભાઈ સૌરનસિંગ ચૌહાણ
અક્ષય કોમ્પ્લેક્સ, સેટેલાઈટ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...