Monday, January 19, 2026

અમદાવાદના હાઇટેક ચોર : જાહેર કાર્યક્રમમાં ઘૂસીને લોકોના પાકીટ પર હાથફેરો કરતી ટોળકી ઝડપાઇ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં જ્યાં પણ જાહેર કાર્યક્રમ હોય અને મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય તેવા કાર્યક્રમની માહિતી સોશિયલ મીડિયા મારફતે મેળવી લઇને જે તે સ્થળ પર પહોચી લોકોના પર્સ કે મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની ઝોન-1 LCB એ ધરપકડ કરી છે.ત્યાં ત્રણેય આરોપીઓએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી.

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક કેફેના ઉદઘાટન પ્રસંગમાં કોમેડીયન અને સેવાકીય કામગીરીથી ફેમસ થયેલા ખજુરભાઇ આવતા ત્યાં કેટલાય લોકો ભેગા થયા હતા. ત્યાં ત્રણેય આરોપીઓએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી.ઝોન-1 LCBની ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી ગઈ હતી. અન્ય કોઈ વ્યક્તિના પાકિટ ચોરે તે પહેલાં જ પોલીસે ચોરી કરતા ત્રણેય ચોરને રંગે હાથે ઝડપી લીધા હતા.આરોપીઓ પાસેથી પોલીસને ચાર પાકિટ, આઇકાર્ડ, એટીએમ કાર્ડ, રીક્ષા અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.ઝોન-1 LCBએ સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આશીફ અંસારીને ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ વટવાના રહેવાસી અને ત્રણેય પાસેથી 4 પાકિટ મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછ કરી તો જણાવ્યું કે, સોશિયલ મિડીયા પર ક્યાં કેવા પ્રકારની ઇવેન્ટ થવાના છે અને ત્યાં માસ ગેધરિંગ કેવું હશે તેની ખાસ નજર રાખતા હતા. બાદમાં આરોપીઓ ત્યાં જઇને નજર ચૂકવી પર્સ, રોકડ કે ફોનની ચોરી કરતા હતા. કોઇને શંકા ન જાય તે માટે થઇને આરોપીઓ ચોરી કરેલી વસ્તુ એકબીજાને અરસ પરસ આપી ત્યાંથી નીકળી જતા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...