Sunday, March 15, 2026

મિર્ચી ન્યુઝના અહેવાલની અસર : હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓને લઈને હાઉસીંગ બોર્ડ હરકતમાં

spot_img
Share

અમદાવાદ : ગઈકાલે મિર્ચી ન્યુઝ દ્વારા નવા વાડજ વિસ્તારમાં આવેલ નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ અહેવાલની ગંભીર નોંધ લેવામાં આવતા હરકતમાં આવ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તાબડતોબ ઉપરોક્ત દુર્ઘટનાઓ સ્થળોની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી હતી.

મિર્ચી ન્યુઝ દ્વારા ગત ગુરુવારના રોજ નવા વાડજમાં આવેલ નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી હોવાનો અહેવાલ પ્રકાશિત પ્રકાશિત કર્યો હતો.જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ અહેવાલની ગંભીર નોંધ લઈને અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ ત્રણેય દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રિડેવલપમેન્ટને લઈને પ્રાથમિક માહિતી મકાન માલિકને આપી. જો 75 ટકા સભ્યો તૈયાર થાય રિડેવલપમેન્ટ માટે બનતી મદદની ખાતરી આપી હતી.

આ અગાઉ પણ મિર્ચી ન્યુઝ દ્વારા પોતાની સામાજીક ફરજ સમજી લાખો હાઉસીંગ રહીશોના દસ્તાવેજ, રિડેવલપમેન્ટ સહિતના પડતર પ્રશ્નો ઉઠાવી રહ્યું છે જેને લોકો તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે અમદાવાદના નવા વાડજ સહીત સોલા વિસ્તારમાં લાખો રહીશો છેલ્લાં કેટલાય સમયથી રિડેવલપમેન્ટ માટે માંગણી કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...