Sunday, January 18, 2026

નવા વાડજની આ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરાઈ

spot_img
Share

અમદાવાદ : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે યોગસાધના દિવસ ઉજવાઇ રહ્યો છે ઠેર-ઠેર યોગના કાર્યક્રમોના આયોજન થયા છે. ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. 21-06-2023, બુધવારે શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500 થી વધુ વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ આસનો જેવા કે અનુલોમ-વિલોમ, કપાલભારતી તાડાસન, સૂર્યનમસ્કાર વગેરે આસનો દર્શાવી વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષકગણ દ્વારા નૃત્ય કરી યોગના વિવિધ આસનો દર્શાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારતીય યોગ સંસ્થાન, ગુજરાત પ્રાંત તરફથી તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી, જેમણે વિદ્યાર્થીઓને જીવનમાં યોગ તથા તંદુરસ્તીનું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આચાર્યના નિરીક્ષણમાં કરવામાં આવેલ. જેને ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેક્ટર જસ્મીનાબેન પટેલે હ્રદયપૂર્વક બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...