Wednesday, September 9, 2026

ગોતાનું અનોખું મિત્ર મંડળ, 51 ભૂદેવોને સમૂહભોજન કરાવી ગણેશજીની મૂર્તિ ભેટ આપી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

તમે અનેક મિત્ર મંડળોને અનેક સામાજીક, ધાર્મિક કાર્યો કરતા જોયા હશે, પરંતુ અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળની વાત કંઈક અલગ તરી આવે છે. તાજેતરમાં ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન યજ્ઞોપવિતની ભવ્ય સફળતા બાદ શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

મંડળના રેશ્મા પંડિતના જણાવ્યા મુજબ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ એ ગુજરાતનું પ્રથમ એવું મિત્ર મંડળ છે કે જે નિઃશુલ્ક કામ કરી રહ્યું છે આ ઉપરાંત મંડળની વિશેષતા એ છે કે મંડળમાં ન કોઈ પ્રમુખ, ન કોઈ મંત્રી અને ન કોઈ સભ્ય ફી, કોઈ પણ પ્રકારના હોદ્દેદારો વગર કામ કરી રહ્યું છે. ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

આ અગાઉ રક્ષાબંધન નિમિત્તે ગોતા વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. તેમજ આચાર્ય પદે રહેલ શાસ્ત્રી જી દ્વારા યોગ્ય મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી નિશુલ્ક રાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...