Tuesday, January 20, 2026

ગોતાનું અનોખું મિત્ર મંડળ, 51 ભૂદેવોને સમૂહભોજન કરાવી ગણેશજીની મૂર્તિ ભેટ આપી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

તમે અનેક મિત્ર મંડળોને અનેક સામાજીક, ધાર્મિક કાર્યો કરતા જોયા હશે, પરંતુ અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળની વાત કંઈક અલગ તરી આવે છે. તાજેતરમાં ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન યજ્ઞોપવિતની ભવ્ય સફળતા બાદ શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

મંડળના રેશ્મા પંડિતના જણાવ્યા મુજબ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ એ ગુજરાતનું પ્રથમ એવું મિત્ર મંડળ છે કે જે નિઃશુલ્ક કામ કરી રહ્યું છે આ ઉપરાંત મંડળની વિશેષતા એ છે કે મંડળમાં ન કોઈ પ્રમુખ, ન કોઈ મંત્રી અને ન કોઈ સભ્ય ફી, કોઈ પણ પ્રકારના હોદ્દેદારો વગર કામ કરી રહ્યું છે. ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

આ અગાઉ રક્ષાબંધન નિમિત્તે ગોતા વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. તેમજ આચાર્ય પદે રહેલ શાસ્ત્રી જી દ્વારા યોગ્ય મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી નિશુલ્ક રાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...