Saturday, November 1, 2025

અમદાવાદમાં મહિલાઓ માટે પિન્ક ટોઈલેટ બનાવાયા, ચેન્જિંગ સહીત આ વ્યવસ્થાઓ મળશે

Share

અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરની 21 જગ્યા પર આ પિન્કટોયલેટ બનાવવાનો નિર્ણય કરાયો છે. 21 પૈકી પાંચ પિન્કટોયલેટ બની તૈયાર થઇ રહ્યા છે. કાંકરીયાના ગેટ નંબર ત્રણ પાસે ટોયલેટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેનું થોડા દિવસોની અંદર લોકાર્પણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમા AMC દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળ પર પિન્ક ટોયલેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ પિન્ક ટોયલેટની ખાસિયતો વિશે વાત કરીએ તો આ ટોયલેટમાં પાંચ ટોઇલેટ શીટની સુવિધા હોય છે. આ સાથે ચેન્જિંગ અને બેબી ફિડિંગ રૂમ, કેર ટેકર રૂમ માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ટોયટેલમાં સેનેટરી પેડનું વેન્ડીંગ મશીન હશે. દિવ્યાંગ મહિલાઓ, બાળકીઓ માટે નીચી ટોયલેટ શીટ પણ હોય છે.

આ સાથે જ આ સાથે જ મહિલાઓ માટેના આ ખાસ પિન્ક ટોયલેટમાં હેન્ડ ડ્રાયર, અરીસો, લિક્વીડ શોપ સહિતની સુવિધા પણ હશે. આકર્ષક એલીવેશન, વીટ્રીફાઇડ ટાઇલ્સ વર્ક, પિન્ક કલર થીમ વોશ બેઝીન વીથ મીરર, સેનેટરી પેડ વેન્ડીગ મશીન તેમજ ઇન્સીનરેટર મશીન, સિટીગ એરિયા તેમજ ફર્નિચર વર્ક, ગ્રીન એનર્જી કન્સેપ્ટના ભાગ રૂપે સોલર રૂફ ટોપ વગેરેની સુવિધા હશે.

તમને જણાવી દઈએ કે અગાઉ મહિલાઓ માટે ખાસ એક રજૂઆત કરવામાં આવી હતી. જાહેર જગ્યા પર સુવિધા સાથે ટોયલેટ ઉભા કરવામાં આવે. જે અંતર્ગત 21 પૈકી પિન્ક ટોયલેટ બની તૈયાર થઇ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...