Friday, January 16, 2026

અમદાવાદમાં મહિલાઓ માટે પિન્ક ટોઈલેટ બનાવાયા, ચેન્જિંગ સહીત આ વ્યવસ્થાઓ મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરની 21 જગ્યા પર આ પિન્કટોયલેટ બનાવવાનો નિર્ણય કરાયો છે. 21 પૈકી પાંચ પિન્કટોયલેટ બની તૈયાર થઇ રહ્યા છે. કાંકરીયાના ગેટ નંબર ત્રણ પાસે ટોયલેટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેનું થોડા દિવસોની અંદર લોકાર્પણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમા AMC દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળ પર પિન્ક ટોયલેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ પિન્ક ટોયલેટની ખાસિયતો વિશે વાત કરીએ તો આ ટોયલેટમાં પાંચ ટોઇલેટ શીટની સુવિધા હોય છે. આ સાથે ચેન્જિંગ અને બેબી ફિડિંગ રૂમ, કેર ટેકર રૂમ માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ટોયટેલમાં સેનેટરી પેડનું વેન્ડીંગ મશીન હશે. દિવ્યાંગ મહિલાઓ, બાળકીઓ માટે નીચી ટોયલેટ શીટ પણ હોય છે.

આ સાથે જ આ સાથે જ મહિલાઓ માટેના આ ખાસ પિન્ક ટોયલેટમાં હેન્ડ ડ્રાયર, અરીસો, લિક્વીડ શોપ સહિતની સુવિધા પણ હશે. આકર્ષક એલીવેશન, વીટ્રીફાઇડ ટાઇલ્સ વર્ક, પિન્ક કલર થીમ વોશ બેઝીન વીથ મીરર, સેનેટરી પેડ વેન્ડીગ મશીન તેમજ ઇન્સીનરેટર મશીન, સિટીગ એરિયા તેમજ ફર્નિચર વર્ક, ગ્રીન એનર્જી કન્સેપ્ટના ભાગ રૂપે સોલર રૂફ ટોપ વગેરેની સુવિધા હશે.

તમને જણાવી દઈએ કે અગાઉ મહિલાઓ માટે ખાસ એક રજૂઆત કરવામાં આવી હતી. જાહેર જગ્યા પર સુવિધા સાથે ટોયલેટ ઉભા કરવામાં આવે. જે અંતર્ગત 21 પૈકી પિન્ક ટોયલેટ બની તૈયાર થઇ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...