Thursday, January 8, 2026

RTO દ્વારા ટુ-ફોર વ્હીલરની HSRP નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો, 15મી ઓક્ટોબરથી લાગુ પડશે

spot_img
Share

અમદાવાદ : RTO દ્વારા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવતી કંપનીને કામગીરી બંધ કરાવીને ડિલરોને આ કામ સોંપાયું છે. જોકે આ બહાને વાહન વ્યવહાર વિભાગે નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી નાખ્યો છે. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર સુધીની HSRP નંબર પ્લેટનો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટની ફી વધારાઈ છે. જે મુજબ ટુ-વ્હીલરની ફી જે પહેલા 160 રૂપિયા હતી તે વધારીને 495 કરી દેવાઈ છે. તો કારની નંબર પ્લેટની ફી 450થી વધીરને 781 રૂપિયા કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે RTO વિભાગ દ્વારા નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ વર્તમાન કંપનીને જ સોંપવામાં આવ્યો છે. તો વાહન ડીલરોને પણ નંબર પ્લેટ લગાવવા માટે 100 રૂપિયા ફીટમેન્ટ ચાર્જ આપવામાં આવશે.

આવી જ રીતે વ્હીકલ ફીટનેસનું કામ 15મી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી રહ્યું છે. અગાઉ ફીટનેસની ફીમાં 400રૂ.માં કચેરીમાંથી સર્ટિફિકેટ મફત મળતું હતું, હવે આ માટે RC બુકનું કામ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા સર્ટિફિકેટ માટે રૂ.200 ફી ચૂકવવી પડશે. જેથી રીક્ષા-ટેક્સીની ફી જે હાલ 400 છે તે 15મી ઓક્ટોબરથી વધી જશે અને 600 થઈ જશે. આવી જ રીતે અન્ય મોટા વાહનોની ફી પણ વધી જશે.

નંબર પ્લેટ (એસએચઆરપી)ની ફી કંપનીમાં જમા થાય છે. જેમાંથી વાહન ડીલરોને નંબર પ્લેટ ફીટ કરવા માટેનો રૂ. 100 ફિટમેન ચાર્જ મળે છે. આ સિવાય ડિલરોના માણસો ચા-પાણીના નામે સામાન્ય રકમ લેતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...