Monday, January 19, 2026

‘મોદીની ગેરંટી’ વાળું આ પોસ્ટર સોશિયલ મીડિયામાં થયું ભારે વાયરલ

spot_img
Share

અમદાવાદ : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશમાં માત્ર એક જ ગેરંટી છે અને તે છે “મોદીની ગેરંટી” ટ્વિટર પર ટ્રેન્ડ કર્યું છે.તથા ફેસબુક અને વૉટ્સઅપ પર વાયરલ થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આ “देश में एक ही गारंटी चलती है : मोदी की गारंटी” ,#ModiKiGuarantee સાથે ટ્વિટ કરી રહ્યા છે.

તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી પછી આજે મિઝોરમને બાદ કરતા બાકીના ચાર રાજ્યોના પરિણામો આવવા લાગ્યા છે. અત્યારની સ્થિતિ પ્રમાણે ભાજપે ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપને મોટી બહુમતી મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, રાજસ્થાનમાં પણ ભાજપ પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી કરે તેવું લાગી રહ્યું છે. છત્તીસગઢમાં પણ ભાજપનું પ્રદર્શન ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે સારું જોવા મળી રહ્યું છે.

ભાજપને જીત તરફ આગળ વધી રહેલી જોઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખૂબ જ ઉત્સાહિત દેખાઈ હતી.તેમણે આ જીતનો શ્રેય PM મોદીને આપ્યો છે. સ્મૃતિ ઈરાનીએ X પર લખ્યું, ‘દેશમાં એક જ ગેરંટી છે અને તે છે મોદીની ગેરંટી’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...