Tuesday, February 10, 2026

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, કુલ 42 એક્ટિવ કેસ, સિવિલ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓ દાખલ

spot_img
Share

અમદાવાદ : સ્વાઈન ફ્લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ પણ ફરી એન્ટ્રી કરી છે. ગત માર્ચમાં કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. ગુજરાતમાં કોવિડના 42 એક્ટિવ કેસ છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કે કોરોનાના ત્રણ દર્દીઓ છે. કોવિડના ત્રણમાંથી બે દર્દી ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર થયા છે. તો સ્વાઈન ફ્લૂના પાંચમાંથી ત્રણ દર્દીની તબિયત ગંભીર છે. કુલ 5 દર્દીમાંથી 4 દર્દીને કોમોર્બિડિટી એટલે કે અગાઉથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી 2 મહિલાઓ અને 1 પુરુષ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

હાલ આ પરિસ્થિતિ વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 71 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી ખાંસી અને શરદી દરેકને પરેશાન કરી રહી છે. પરંતુ તે કોરોના વાયરસ ચેપ પણ હોઈ શકે છે. કોવિડના આ લક્ષણો પર ધ્યાન આપો. ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળતા સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, શરદી, ગંધ ન આવવી, ન્યુમોનિયા જેવા લક્ષણો અને આંખમાં ચેપનો સમાવેશ થાય છે. જોકે મોટાભાગના લક્ષણો હળવા દેખાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...