Tuesday, January 20, 2026

ટૂંક સમયમાં અમદાવાદમાં રાજ્યની પ્રથમ હરતી ફરતી પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હવે રસ્તા પર પાસપોર્ટ સેવા વાન હરતી ફરતી જોવા મળશે. રાજ્યની પ્રથમ અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂૂ થશે. રાજ્યમાં પ્રથમ વખત આજે અમદાવાદ શહેરમાં પાસપોર્ટ વાનને ગુલબાઈ ટેકરા ખાતે આવેલા રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મૂકાશે. અરજદારોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સેવા વાનનો વિકલ્પ આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યની પ્રથમ અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂૂ થશે. આ પાસપોર્ટ સર્વિસ વાનમાં 2 ટેબલો લગાવામાં આવ્યા છે. જે ફૂલ્લી એસીથી સજ્જ વાન રહેશએ અને અહીં 2 કમ્પ્યુટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે અહીં 2 કર્મીઓ અંદર બેસી શકશે અને કામ કરશે. હજુ આ ટ્રાયલ રન પર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ચંદીગઢમાં તે સફળથા પૂર્વક ચાલ્યો હતો જેથી કરીને હવે ગુજરાતમાં આને શરૂ કરાયો અને બાદમાં એવા પણ પ્લાનિંગ છે કે અમદાવાદ સિવાય અન્ય 3 સ્થળે પણ આને ખુલ્લો મુકાશે.

શહેરના વિવિધ લોકેશન પર પણ આ વાનને તૈનાત કરાય એવી કામગીરી પણ ચાલશે. એટલું જ નહીં જ્યારે કોઈપણ વ્યક્તિ પાસપોર્ટને લગતી અરજી કરે તો તેને એપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સર્વિસ વેનનો પણ વિકલ્પ આપવામાં આવશે. અત્યારે આ પહેલી વાનને તો રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મુકાશે ત્યારબાદ અમદાવાદની આસપાસના ગામડામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા મળવી મુશ્કેલ છે તેવી જગ્યા પર આ વેન કાર્યરત રહેશે.

આ સુવિધાને પગલે વેઈટિંગ પિરિયડ જે પ્રમાણે વધી રહ્યો છે તે પણ ઘટશે અને આ વાનનું સમયાંતરે લોકેશન શહેરભરમાં ચેન્જ થશે જેથી કરીને બધા જ સ્થળે આ ફરે. અહીં પાસપોર્ટને લગતા તમામ નાના મોટા કામ કરાશે એવી પ્રાથમિક માહિતી પણ મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...