Friday, March 13, 2026

CM એ કર્યુ શ્રમિક બસેરા યોજનાનું ખાતમૂહુર્ત, પ્રતિદિન 5 રૂમાં શ્રમિકોને મળશે રહેઠાણ, આવી હશે સુવિધાઓ…

spot_img
Share

અમદાવાદ : રાજ્ય સરકારે વધુ એક કલ્યાણકારી યોજનાના શરૂઆત કરી છે, રાજ્યમાં શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી દીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકારનુ લક્ષ્ય આગામી 3 વર્ષમાં રાજ્યમાં 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનું છે.

મળતા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં શ્રમિકો માટે રાજ્ય સરકારે એક મહત્વનું એક મોટુ પગલુ ભર્યુ છે. રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર કામ કરતાં શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. આ યોજના અંતર્ગત 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું આયોજન છે અને આનું ખાતમુહૂર્ત કરાયુ છે. આ પ્રસંગે સરકાર દ્વારા શ્રમિક બસેરા પૉર્ટલનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે કામ કરી રહેલા શ્રમિકોને હવે પાંચ રૂપિયામાં રહેવા માટે આવાસ મળી રહેશે. પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં શ્રમિકોને આ આશ્રય-આવાસ અપાશે.

રાજ્ય સરકારની આ યોજનામાં આગામી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે, આ આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી, વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે, આ ઉપરાંત આ આવસોમાં રહેતા શ્રમિક પરિવારોને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવાનો પ્રયાસ કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...