Friday, January 16, 2026

ઘાટલોડીયામાં જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી, પૂર્વ શિક્ષકોનું સન્માન કરાયું

spot_img
Share

અમદાવાદ : આચાર્ય ચાણક્ય દ્વારા ઉચ્ચારવામાં આવેલ વાક્યની ઝાંખી આપણને ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાં દેખાય છે. એક મહાન તત્વચિંતક અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર શિક્ષક ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી રાષ્ટ્રપતિ પદની ગરિમા જાળવી રાખી હતી. તેમજ ભારત દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેવા શિક્ષકની યાદમાં તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના દિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષણક્ષેત્રમાં સંકળાયેલાં તમામ શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવે છે, શિક્ષણક્ષેત્રમાં સારી કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. શાળામાં બાળકો એક દિવસ માટે શિક્ષક બને છે, તેઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત શાળામાંથી સેવા આપી નિવૃત્ત થયેલા તમામ શિક્ષક મિત્રોને શાળામાં આમંત્રણ આપી તેમનું શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ શિક્ષકોએ પોતાની કર્મભૂમિને વંદન કરીને એકબીજા સાથે મળીને સંસ્મરણોની તાજા કર્યા હતા. નવા શિક્ષક મિત્રોને શાળાના પરિવારનું નામ કઈ રીતે ઉજ્જવળ કરવું તે માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાળા મારી તીર્થ ભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે સૂત્રને સાર્થક કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...