Sunday, March 22, 2026

નિર્ણયનગર અને અખબારનગર અંડરપાસની એક બાજુ રિપેરિંગ કામ માટે બંધ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શુક્રવારે રિપેરિંગ કામ શરૂ કર્યું હોવાથી નિર્ણયનગર અંડરપાસની એક બાજુ બે અઠવાડિયા માટે બંધ રહેશે. જેના પગલે અખબારનગર અંડરપાસ અને પ્રબોધ રાવલ બ્રિજનું પણ સમારકામ હાથ ધરાશે. સમગ્ર સમારકામ પ્રક્રિયામાં 15 દિવસનો સમય લાગશે તેવું AMC એ આયોજન કર્યું છે, જેને કારણે અંડરપાસની એકબાજુ 15 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડશે. જે દરમિયાન મુસાફરોને ટ્રાફિકની ભીડનો અનુભવ થઈ શકે છે.

અમદાવાદ મ્યુ સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, નિર્ણયનગર અને અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણીની ડ્રેનેજ સિસ્ટમના માળખાકીય બીમ અને લોખંડની જાળી બગડી ગઈ છે, જેના કારણે સમારકામ જરૂરી બન્યું છે. ઉપરાંત RTO સર્કલ પાસેના પ્રબોધ રાવલ બ્રિજના વિસ્તરણ જોઈન્ટ અને સપાટીનું સ્તર જર્જરિત થઈ ગયું છે. જેને લઈને બંને અંડરપાસ વારાફરતી એકબાજુ 15 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડશે.

જે દરમિયાન મુસાફરોને ટ્રાફિકની ભીડનો અનુભવ થઈ શકે છે. AMC એ વિનંતી કરી છે કે ભારે વાહનો વૈકલ્પિક માર્ગો અપનાવે અને અન્ય ડ્રાઇવરોને સમારકામ દરમિયાન ઓછી ઝડપે આગળ વધવા વિનંતી કર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...