અમદાવાદ
નહેરુનગર અકસ્માત મામલો, બે યુવકનો ભોગ લેનાર આરોપી સાથે કોર્ટમાં ટપલી દાવ
અમદાવાદ : રવિવારે મોડી રાતે શહેરના નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાની બીઆરટીએસ નજીક વધુ એક નબીરા રોહન સોનીએ પૂરપાટ ગાડી ચલાવવાની લ્હાયમાં ટુ...
અમદાવાદ
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલુ થયેલા આ પાંચ પ્રોજેક્ટનું બાળ મરણ, જાણો લિસ્ટ
અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે થોડાક વર્ષોમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી...
અમદાવાદ
અમદાવાદમાં ભાજપના MLA અને કોર્પોરેટર પર પ્રજાએ રોષ ઠાલવ્યો, સ્થાનિકોએ હિસાબ માંગ્યો
અમદાવાદ : સામાન્ય રીતે કોઈ નેતાઓ ધારાસભ્ય કે સાંસદ બની જતા હોય છે ત્યારબાદ પ્રજાના પ્રશ્નોને ભૂલી જાય છે. ખુરશી મળી ગઈ એટલે તમે...
અમદાવાદ
અમદાવાદમાં ફરી એકવાર વધુ રફ્તારનો કહેર, નેહરુનગર પાસે કાર ચાલકે ટુ વ્હીલરને મારી ટક્કર, બે યુવાનોના મોત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર વધુ રફ્તારનો કહેર સામે આવ્યો છે. શહેરના નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર...
અમદાવાદ
આવતીકાલે છે વર્ષની એકમાત્ર અંગારકી ચતુર્થી, ગણેશ ભક્તોને આપશે 21 ચોથનું ફળ
અમદાવાદ : આવતીકાલે એટલે તા-12-8-2025 ને મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. મંગળવારે આવતી ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં...
અમદાવાદ
અમદાવાદમાં 3 અકસ્માતમાં 1નું મોત અને 2 ઈજાગ્રસ્ત, વ્યાસવાડી ચાર રસ્તા પર કારની ટક્કરથી રિક્ષા ઊંધી પડી ગઈ
અમદાવાદ : અમદાવાદમાં શનિવાર મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે....
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા, જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની બેરોકટોક અવરજવર
અમદાવાદના જર્જરિત શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. શહેરના પોલીસ કમિશ્નર...
અમદાવાદ
અમદાવાદનો આ બ્રિજ 6 મહિના માટે ફરી કરાયો બંધ, રિપોર્ટ નેગેટિવ આવતા જાગ્યું તંત્ર
અમદાવાદ : હાલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, ત્યારે થોડા મહિના પહેલા જ સમારકામ કરાયેલા નારોલ-વિશાલાને જોડતા...


