Wednesday, April 29, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદ વિમાન દુર્ઘટનાનું હવે ખુલશે રહસ્ય : વિમાનના બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક મળી

અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. 12 જુને અમદાવાદ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યાં છે. ડેટા...

નવા વાડજની આ સ્કૂલની અનોખી પહેલ, વિધાર્થીઓ અને શિક્ષકોને CPR અંગે તાલીમ અપાઈ

અમદાવાદ : આજના આધુનિક યુગમાં માનવી બેઠાડું જીવન જીવતો હોઇ જેમાં કામ કરતા, હરતા ફરતા અચાનક પડી જવું, હૃદય રોગનો હુમલો આવવો, એ સમયે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં આપશે હાજરી

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. અમિત શાહ...

એસ ટી વિભાગનો મુસાફરોને ઝટકો : માસિક પાસ મોંઘો કરાયો, પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે

અમદાવાદ : એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો...

અમદાવાદમાં રથયાત્રાને પગલે 26મી 12 વાગ્યા રાતથી 27મી એ રથયાત્રા પૂર્ણ ન થાય આ રસ્તા રહેશે બંધ

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી છે. શુક્રવારે (27 જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. જેને લઈને મંદિર...

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પૂર્વમાં ધમધોકાર તો પશ્ચિમમાં ધીમીધારે, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જળબંબાકાર

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો...

વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, રથયાત્રા પૂર્વે ભગવાન મોસાળથી પરત ફર્યા

અમદાવાદ: રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ...

અમદાવાદીઓ AMCની વેબસાઈટ પરથી મિલકતની જાતે આકારણી કરી શકશે, વાંચો કેવી રીતે થશે

અમદાવાદ : અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હવે શહેરના નાગરિકો પોતાના મકાનનું બાંધકામ, રીનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનું ટેક્સ માટે સેલ્ફ...