અમદાવાદ
અમદાવાદ ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, વિધાર્થીઓ ભણ્યા સલામતીના પાઠ, પરિવારજનોને હેલ્મેટ પહેરવા ફરજ પાડશે
અમદાવાદ : શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે. એક નઈ સોચ...
અમદાવાદ
AMTS બસનો અકસ્માત : એક્ટિવાચાલકને બચાવવા જતા થાંભલાને અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી
અમદાવાદ : અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે AMTS બસનો અકસ્માત થયો. AMTS બસે પૂર ઝડપે ટ્રાફિક સિગ્નલને ટક્કર મારી હતી જેના કારણે...
અમદાવાદ
અમદાવાદના માઈભક્તની દાતારી ! અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન
અંબાજી : અંબાજી માતાના મંદિરને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં...
અમદાવાદ
અમદાવાદને મળ્યું બાળકો માટેનું નવું નજરાણું : 20થી વધુ નવા આકર્ષણો સાથે બાલવાટિકાનું લોકાર્પણ
અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે રિડેવલપ કરવામાં આવેલા બાલવાટિકાનું...
અમદાવાદ
AMC દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અને કુંડા બનાવાયા, જાણો ક્યાંથી કેટલા ભાવે મળશે?
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ગણેશોત્સવને ધ્યાને લઇ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણેશજીની મૂર્તિઓથી જળમાં ફેલાતાં પ્રદૂષણને અટકાવવા માટે મ્યુનિ. ઢોરવાડાની ગાયોના...
અમદાવાદ
લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વો સામે કડક કામગીરી કરો, સ્વાગત કાર્યક્રમમાં CMએ આપ્યો આદેશ
અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી...
અમદાવાદ
નવા વાડજના સિદ્ધિવિનાયક મંદિર ખાતેથી પુષ્યનક્ષત્રમાં નાના બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં અપાશે
અમદાવાદ : આયુર્વેદમાં પુષ્ય નક્ષત્રમાં બાળકને સુવર્ણપ્રાશન કરાવવાનો ઉલ્લેખ છે. બાળકોના સર્વાંગી વિકાસમાં આ સંસ્કારની મહત્ત્વની ભૂમિકા હોવાનું મનાય છે. આપણે ત્યાં પુષ્ય નક્ષત્ર...
અમદાવાદ
નવા વાડજની આ શાળામાં 4R આધારિત વિજ્ઞાન પ્રદર્શન ‘ઘરતી કે રક્ષક’ યોજાયું, જાણો 4R વિશે ?
અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં ખાતે પર્યાવરણ જાગૃતિ માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું....


