Sunday, September 20, 2026

અમદાવાદ

spot_img

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માવવામાં આવે છે આ વર્ષે પણ...

ચંદ્રગ્રહણને લઈને અંબાજી સહિત આ મોટા મંદિરોમાં આરતી અને દર્શનનો સમય બદલાશે

અમદાવાદ : આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ દિવસે થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જે શતભિષા નક્ષત્ર...

અમદાવાદના આ વિસ્તારમાં આધેડે પોતાની જાતને ગોળી મારી : આપઘાત પાછળનું કારણ અકબંધ

અમદાવાદ : અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિએ પોતાની જાતને જ ગોળી મારીને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે માહિતી...

અમદાવાદમાં ફરી જમવામાંથી જીવાત નીકળી, સમોસાંની ચટણીમાંથી ગરોળી નીકળી, AMC માં ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે. ફરી એકવાર વેજલપુર વિસ્તારમાં આવેલી રામદેવ ચોળાફળી નામની...

બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને બેફામ ઈમેમા ઈસ્યુ કરવાની ઉઠી ફરિયાદો…!!

અમદાવાદ : ટ્રાફિક પોલીસને પણ ન ગાંઠતા અમદાવાદીઓ જ્યારથી ઈ-મેમો સિસ્ટમ શરુ થઈ છે ત્યારથી ટ્રાફિક મેનર શીખી ગયા છે. જાેકે, ટ્રાફિક પોલીસ જે...

હાઉસિંગ રીડેવલપમેન્ટમાં જુજ સભ્યો દ્વારા વિરોધ કરાતા નવો ટ્રેન્ડ થયો શરૂ ‘લાફાવાળી’…!!

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર...

અમદાવાદ ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી

અમદાવાદ : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા આગામી 3થી 17...

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ દિવસે શહેરના અનેક રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ઈદ-એ-મિલાદ અને 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈને નીકળનારા જુલુસ તેમજ શોભાયાત્રાના કારણે રોડ-રસ્તા બંધ કરવામાં...