Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

શક્તિપીઠ અંબાજીમાં આટલા દિવસ રોપ-વે બંધ રાખવાની જાહેરાત, ફરી ક્યારે થશે શરૂ? શું છે કારણ?

અંબાજી : શક્તિપીઠ અંબાજીથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં જો તમે આગામી દિવસો અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે....

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાયું નવું નજરાણું : 4500 સ્કવેર મીટરમાં 3 કરોડના ખર્ચે ‘નાઈટ ફ્લાવર પાર્ક’

અમદાવાદ : ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી લાંબું નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો...

અમદાવાદીઓ સાવધાન ! હવે વાહનો જપ્ત કરાશે, રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારા સામે હાઈકોર્ટ કડક

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી...

નારણપુરામાં સોના-ચાંદીમાં નફાની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો

અમદાવાદ : ગુજરાતભરમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર શખ્સ આખરે ઝડપી પડાયો...

અમિત ચાવડાને મળી ગુજરાત કોંગ્રેસની કમાન, બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા, તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા

અમદાવાદ : આખરે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી હતી, ત્યારે...

સમોસા, જલેબી અને લાડુ સ્વાસ્થ્ય માટે ખતરનાક, PIB એ આ દાવાને ગણાવ્યો ખોટો

અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે તાજેતરના મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે સમોસા, જલેબી અને લાડુ જેવા...

પવિત્ર શ્રાવણમાં AMTSની ધાર્મિક બસ પ્રવાસ યોજના, 29 મંદિરના દર્શન કરી શકાશે, જાણો જાણો સ્થળ, સમય અને ભાડું

અમદાવાદ : પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર...

અમદાવાદનો આ બ્રિજ ફરી બંધ થશે, રીપેરીંગના 6 મહિનામાં જ ફરી થયો ખખડધજ

અમદાવાદ : તાજેતરમાં વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના વિવિધ વિભાગના જૂના બ્રિજ ના સર્વે કરવા અને તાત્કાલિક રિપોર્ટ...