Saturday, July 25, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદમાં ફરી એક મોટી દુર્ઘટના ટળી, આ વિસ્તારમાં બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી

અમદાવાદ : અમદાવાદના શેલામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ 07 પાસે ખોદકામ વખતે કૃપાલ બચપન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ધસી...

સરકારની નવી પહેલ : શાળાઓને રમતો માટે સીધી સ્પોર્ટ્સ કિટ મળશે, હવે ગ્રાન્ટ નહીં મળે

અમદાવાદ: રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી...

અમદાવાદીઓ સાવધાન ! આ 5 બ્રિજ પરથી જીવના જોખમે થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત

અમદાવાદ : આણંદના ગંભીરાની ઘટના પછી સરકાર હરકતમાં આવી છે, હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ તારીખો દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી પૂનમ મહામેળોના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને...

શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?

અમદાવાદ : પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન...

અમદાવાદના આ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ

અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર BRTS અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે BRTS બસ અને રિક્ષા...

અમિત શાહ નિવૃત્તિ પછી કરશે આ કામ ! ગૃહ મંત્રીએ જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

અમદાવાદ : દેશના રાજકારણમાં મોટેભાગે રાજનેતાઓ નિવૃત ઓછા થાય છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે પોતાનો અલગ પ્લાન બનાવી રાખ્યો...

ઘાટલોડીયાની આ શાળામાં અનોખી રીતે કરાઈ ગુરુપૂર્ણિમા ઉજવણી

અમદાવાદ : ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા શાળામાં (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવણી...