અમદાવાદ
અમદાવાદ પોલીસની સામે જ ગુંડાઓએ મચાવ્યું તોફાન, તલવાર-ધોકાથી મર્સિડીઝમાં કરી તોડફોડ
અમદાવાદ : અમદાવાદમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યા બાદ કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડ...
અમદાવાદ
અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે 51 કુંડ તૈયાર કરાશે, જાણો કઈ-કઈ જગ્યાએ વિસર્જન કરી શકાશે?
અમદાવાદ : શહેરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ...
અમદાવાદ
અમદાવાદની પેઢીના કર્મીઓ લૂંટાયા: અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડની લૂંટ
જૂનાગઢ : જૂનાગઢમાં અમદાવાદની ‘કલા ગોલ્ડ’ નામની પેઢીના કર્મચારીઓને છરી બતાવીને લૂંટ કરવામાં આવી છે. રોકડ, સોનું, ચાંદી સહિત રૂપિયા એક કરોડથી વધુની લૂંટ...
અમદાવાદ
અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે: આ રહેશે વૈકલ્પિક માર્ગો
અમદાવાદ : શહેરના શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા સુધી બંધ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.પશ્ચિમ રેલવેના અમદાવાદ...
અમદાવાદ
ઘાટલોડીયામાં જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી ઉજવણી, પૂર્વ શિક્ષકોનું સન્માન કરાયું
અમદાવાદ : આચાર્ય ચાણક્ય દ્વારા ઉચ્ચારવામાં આવેલ વાક્યની ઝાંખી આપણને ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાં દેખાય છે. એક મહાન તત્વચિંતક અને સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં ધોળે દહાડે 15 લાખની લૂંટને પગલે ચકચાર, પોલીસ દોડતી થઈ
અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળેલા વેપારી લૂંટાયા છે. એક્ટિવા...
અમદાવાદ
રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરાયા, જાણો શું છે મામલો
અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસના રાણીપ પોલીસ સ્ટેશનના PI બી.ડી.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાણીપમાં સસ્તા અનાજની દુકાન તોડવામાં શંકાસ્પદ ગતિવિધિ બદલ તેમના પર કાર્યવાહી...
અમદાવાદ
આ તારીખ બાદ મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે દોડશે મેટ્રો ટ્રેન, જાણી લો રૂટ
અમદાવાદ : અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે...


