અમદાવાદ
CM ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસના અવસર પર આ મંદિરે કર્યા દર્શન, સાંજે જગન્નાથ મંદિરે મહાઆરતીનું આયોજન
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ...
અમદાવાદ
વસ્ત્રાલમાં કપિરાજના આતંકથી બચવા માટે સ્થાનિકોએ લીધું હનુમાનજીનું શરણ
અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે વસ્ત્રાલવાસીઓ હનુમાનજીની શરણે ગયા છે અને અખંડ રામધૂન...
અમદાવાદ
સોલા અને જગતપુરમાં સુએઝ પ્લાન્ટ બાબતે વિરોધ, સ્થાનિકોએ હાથમાં બેનરો દ્વારા દર્શાવ્યો ભારે રોષ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સોલા ગામ અને જગતપુર ગામ પાસે બનાવવામાં આવનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ને લઈ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો...
અમદાવાદ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત પૂર્વના 37 બ્રિજ અને પશ્ચિમ 32 બ્રિજ સમારકામ કરાશે
અમદાવાદ : અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે.1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા...
અમદાવાદ
મોડી રાત્રે SG હાઈવે પર વધુ એક અકસ્માત, બે કાર ધડાકા સાથે અથડાઈ; એકનું મોત, બેને ગંભીર ઈજા
અમદાવાદ : શહેરના એસજી હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક...
અમદાવાદ
સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી લોકઅપમાંથી થયો ફરાર, શોધખોળ શરૂ કરાઈ
અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાંથી ગુનેગાર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા જ અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુનામાં...
અમદાવાદ
અમદાવાદમાં કાજુકતરીમાંથી મરેલી જીવાત નીકળી, કોર્પોરેશનમાં ફરિયાદ કરાઇ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખાદ્યખોરાકમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર CTM ની એક ફરસાણની દુકાનમાંથી ખરીદેલી કાજુકતરીમાંથી મરેલી માખી...
અમદાવાદ
ન્યુ રાણીપના ચાર મિત્રોને વિદેશ જવાનો અભરખો પડ્યો ભારે, એજન્ટોએ 1.60 કરોડ ખંખેરી લીધા
અમદાવાદ: આજકાલ લોકો એમાંય ખાસ કરીને યુવાનો વિદેશ જવાની ઘેલછા રાખતા હોય છે. હવે તેમના આ સપનાને વઘારે વેગ આપી એજન્ટો કરોડો રૂપિયાનો ચૂનો...


