અમદાવાદ
અમદાવાદમાં ઘાતક કોરોનાના કેસોમાં વધારો, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 18 માર્ચના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસ નોંધાયા છે....
અમદાવાદ
સાયન્સ સિટી એક્વાટિક ગેલેરીમાં નવું આકર્ષણ, 6 ફુટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ
અમદાવાદ : ગુજરાત સાયન્સ સિટી ખાતે અવનવા આકર્ષણો છે તેમાં એક્વેટિક ગેલેરીમાં 6 ફુટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ કરીને નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું...
અમદાવાદ
અમદાવાદની શાન માણેકચોકની રોનક પાછી આવી, ખાણીપીણી બજારમાં ફરી મુકાયા ટેબલ ખુરશી
અમદાવાદ : અમદાવાદની શાન ગણાતા માણેકચોકમાં થોડા દિવસો પહેલા ટેબલ ખુરશી હટાવી લેવામાં આવ્યા હતા. ટેબલ ખુરશીના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાને કારણે ટેબલ...
અમદાવાદ
અમદાવા સહિત આ શહેરોમાં કોરોનાના કેસમાં ઉછાળો, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
અમદાવાદ : આજે રાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે. તો બીજી તરફ...
અમદાવાદ
ન્યુ રાણીપના જય ગૌ માતા સેવા ગ્રુપના સેવાકાર્યો જાણી બોલી ઉઠશો વાહ
અમદાવાદ : ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ તેમ, હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, ગાયની...
અમદાવાદ
અમદાવાદના ‘મિ.નટવરલાલ’ની પોલ ખુલી : PMO ના નામે JK માં સરકારી અધિકારીઓને છેતર્યા, Z+ સિક્યોરિટી મેળવી માર્યો રોફ
અમદાવાદ : ગુજરાતી ઠગ એટલે કે મિ.નટવરલાલ કિરણ પટેલે JK ના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી છે....
અમદાવાદ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું આ થીમ પર રિડેવલપ કરવાનો નિર્ણય, જાણો થીમની ખાસીયતો ?
અમદાવાદ : ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં 87 સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ કામગીરી દિવાળી સુધીમાં શરુ...
અમદાવાદ
ગુજરાતીઓ સાવધાન : કોરોનાએ પકડી રફ્તાર, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદ : કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર કોરોનાએ ઉથલો માર્યો હોય તેવી સ્થિતનું નિર્માણ થઈ રહ્યું છે,...


