Saturday, April 18, 2026

અમદાવાદ

spot_img

હાટકેશ્વર બ્રિજ ઈફેક્ટ : નારણપુરામાં બની રહેલ આ ફ્લાયઓવરના મટીરિયલનાં પણ સેમ્પલ લેવાયાં

અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ સોંપાયા બાદ ખખડી ગયેલાં હાટકેશ્વર બ્રિજનો વિવાદ વંટોળે ચઢતાં મ્યુનિ.તંત્ર...

અમદાવાદની શાન માણેકચોકમાં લોકો નીચે બેસીને ભોજન લેવા મજબૂર થયા, જાણો સમગ્ર મામલો ?

અમદાવાદ : માણેક ચોક અમદાવાદની શાન કહેવાય છે. ખાણીપીણીનું ઠેકાણું એવું માણેકચોક અમદાવાદના મધ્યમાં આવેલું છે. અમદાવાદીઓ અને ગુજરાતના તમામ લોકોએ એક વખત તો...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18-19 માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે, આ ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 18 મી શનિવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી...

મોહનથાળના પ્રસાદના નિર્ણયથી ખુશી, નવા વાડજના અંબાજી મંદિર ખાતે ઉજવણી કરાઈ

અમદાવાદ : છેલ્લા 12 દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.જેને લઈને નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી...

અમદાવાદીઓ દેશભક્તિના રંગે રંગાશે, 23 મીએ રિવરફ્રન્ટ પર ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ

અમદાવાદ : દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ...

અમદાવાદમાં AMCના સોલિડ વેસ્ટ વિભાગની કડક કાર્યવાહી, છાસવાલા સહિત કુલ 10 જેટલી દુકાનોને સીલ કરાઈ

અમદાવાદ : AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે....

અમદાવાદ માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ રહ્યો, ચાર અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત

અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. 14 માર્ચ એટલે મંગલવારનો દિવસ અમદાવાદના લોકો માટે અમંગળ રહ્યો હતો કારણ કે,...

અમદાવાદના RTO તંત્ર દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે જાહેર કરાયું નવું સમયપત્રક

અમદાવાદ : અમદાવાદ શહેરના RTO તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. RTOના નવા નિયમ મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે હવે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી...