ગુજરાત
અમદાવાદથી ગાંધીનગર સચિવાલય અપડાઉન કરતા કર્મચારીઓ-નાગરિકો માટે ખુશખબર, નવી 70 બસનું લોકાર્પણ
ગાંધીનગર : ગાંધીનગર સચિવાલયમાં અપડાઉન કરતા કર્મચારીઓ અને નાગરિકો માટે રાહતના સમાચાર છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર સચિવાલય માટે 70 નવી...
ગુજરાત
રાજ્ય સરકારે LRD પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કર્યા, જાણો શું ફેરફારો થયા
ગાંધીનગર : પોલીસ ભરતીને લઈને રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક મહિનાથી આ બાબતે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી....
ગુજરાત
અમદાવાદનો રિવરફ્રન્ટ છેક અહી સુધી લાંબો કરાશે, બજેટની સૌથી મોટી જાહેરાત
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ...
ગુજરાત
ગુજરાત બજેટની 13 મોટી જાહેરાતો : 7 મહાનગરપાલિકા બનશે, નવો ઈમરજન્સી નંબર જાહેર
ગાંધીનગર : આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા....
ગુજરાત
ગિફ્ટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવરહિત સ્માર્ટ પોલીસ સ્ટેશન, જાણો વિશેષતા
ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતના ગાંધીનગરમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવામાં...
ગુજરાત
ગુજરાતનું મંત્રી મંડળ આ તારીખે અયોધ્યા જશે, CM સહિત તમામ મંત્રીઓ રામલલાના દર્શન કરશે
ગાંધીનગર : અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ અનેક દિગ્ગજ નેતાઓ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. જાણવા...
ગુજરાત
અંબાજીનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે
અંબાજી : ગુજરાતમાં આવેલુ શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. ત્યારે શ્રદ્ધાળુઓને...
ગુજરાત
ખુશખબર ! ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીએ ગુજરાતમાં અડધી રજા જાહેર
ગાંધીનગર : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં...


