Saturday, August 29, 2026

મિર્ચી એક્સકલુઝિવ

spot_img

”શિક્ષણ, સંસ્કાર અને સોંઘવારીનો સમન્વય એટલે અક્ષર પ્રાથમિક શાળા”, જાણો શાળાની 48 વર્ષની સફર વિશે

અમદાવાદ : સાંપ્રત સમયમાં મર્યાદિત આવક અને વધતી મોંઘવારીનો માર વેઠનાર દરેક નાગરિકને તેમના પોતાના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ખૂબ મૂંઝવે છે. બાળકને શાળામાં...

મોટા સમાચાર – 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકારનું રજૂ થશે બજેટ, 23મીથી બજેટ સત્ર શરુ

રાજ્ય સરકારનું બજેટ સત્ર 23મી ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યું ત્યારે 24 તારીખના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે...

નારણપુરામાં રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં કરાઈ ભવ્ય ઉજવણી

અમદાવાદ : શહેરના નારણપુરા ખાતે આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટનાં રિડેવલપમેન્ટની મંજૂરી મળતાં સોસાયટીના રહીશો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ-શંખનાદ અને ગરબા અને રાતે ફટાકડાની આતશબાજી...

નવા વાડજના ગણેશ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદ : 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં શિક્ષકદિન દાયકાઓથી ઉજવાય છે.આજે શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ગણેશ...

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ આગામી 28મીએ અંબાજી જવા પ્રસ્થાન કરશે

અમદાવાદ : દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ...

ન્યુ રાણીપનો અંડરપાસ બન્યો સ્વિમિંગ પૂલ, લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક

અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા જીએસટી અંડરપાસ વરસાદી માહોલને કારણે સ્વિમિંગ પુલ બન્યો છે. છેલ્લા 15 દિવસથી આની આજ સ્થિતિ છે....

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગના રહીશો ફરી લડી લેવાના મૂડમાં ! સરકાર મચક નહીં આપે તો છોડાશે આ ‘બ્રહ્માસ્ત્ર’

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ...

નવા વાડજના ઈ-સેવા સુવિધા કેન્દ્રમાં 15મી ઓગસ્ટ નિમિત્તે આટલી સેવાઓ તદ્દન ફ્રી, એક જ દિવસની ઓફર

અમદાવાદ : શહેરના નવા વાડજની પ્રતિષ્ઠિત શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્ર 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત લોકો માટે ખાસ ઓફર્સ લઇને આવ્યા છે. આ ઓફર...