Sunday, March 1, 2026

ન્યુ રાણીપનો અંડરપાસ બન્યો સ્વિમિંગ પૂલ, લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા જીએસટી અંડરપાસ વરસાદી માહોલને કારણે સ્વિમિંગ પુલ બન્યો છે. છેલ્લા 15 દિવસથી આની આજ સ્થિતિ છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. એક તરફ લોકો જીવના જોખમે ક્રોસ કરી રહ્યા છે રેલવે ટ્રેક અને બીજી તરફ પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.

આ અંડરપાસ આખો પાણીમાં ગરકાવ થયો હોવાથી લોકોએ અવરજવરમાં તકલીફ પડી રહી છે. આથી તેઓ રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રેલિંગ પણ તૂટી ગયેલી હોવાને કારણે શાળાના બાળકો સહિત મહિલાઓ અને વૃદ્ધો ટ્રેક ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે. આવામાં જો કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષની અંડરપાસની કામગીરી દરમ્યાન ક્યારેક કામ ચાલે તો ક્યારેક બંધ થઇ જાય છે જેને કારણે આખરે કંટાળીને લોકોએ જાતે જ અંડરપાસનું લોકાર્પણ કરી દીધુ હતું. સ્થાનિકોનું કહેવુ છે કે આ અંડરપાસ બંધ રહેવાથી અમારે 3 કિલોમીટર ફરીને જવુ પડે છે. વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે. આથી પરંતુ તંત્ર પણ બાકી કામગીરી પુરી કરવા કોઇ તસ્દી લઇ રહ્યું નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...