અમદાવાદ
અમદાવાદમાં ફરી એક મોટી દુર્ઘટના ટળી, આ વિસ્તારમાં બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
અમદાવાદ : અમદાવાદના શેલામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ 07 પાસે ખોદકામ વખતે કૃપાલ બચપન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ધસી...
અમદાવાદ
સરકારની નવી પહેલ : શાળાઓને રમતો માટે સીધી સ્પોર્ટ્સ કિટ મળશે, હવે ગ્રાન્ટ નહીં મળે
અમદાવાદ: રમત-ગમત પ્રત્યે શાળાના બાળકોની રૂચી વધે તે માટે શાળાના બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આગામી...
અમદાવાદ
અમદાવાદીઓ સાવધાન ! આ 5 બ્રિજ પરથી જીવના જોખમે થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત
અમદાવાદ : આણંદના ગંભીરાની ઘટના પછી સરકાર હરકતમાં આવી છે, હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે...
અમદાવાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ તારીખો દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે
અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ભાદરવી પૂનમ મહામેળોના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને...
અમદાવાદ
શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?
અમદાવાદ : પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ
અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર BRTS અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે BRTS બસ અને રિક્ષા...
અમદાવાદ
અમિત શાહ નિવૃત્તિ પછી કરશે આ કામ ! ગૃહ મંત્રીએ જણાવ્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન
અમદાવાદ : દેશના રાજકારણમાં મોટેભાગે રાજનેતાઓ નિવૃત ઓછા થાય છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતા અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે પોતાનો અલગ પ્લાન બનાવી રાખ્યો...
અમદાવાદ
ઘાટલોડીયાની આ શાળામાં અનોખી રીતે કરાઈ ગુરુપૂર્ણિમા ઉજવણી
અમદાવાદ : ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા શાળામાં (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવણી...


