Wednesday, April 29, 2026

અમદાવાદ

spot_img

12 માર્ચના રોજ ફરી વતનમાં વડાપ્રધાન, સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત

અમદાવાદ : PM નરેન્દ્ર મોદી 12મી માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આગામી 12 માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રાજ્યના અમદાવાદમાં સ્થિત ગાંધી આશ્રમની...

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : ગાંધી આશ્રમનો આ રસ્તો વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં તા.12/3/2024 ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર હોઈ, જે કાર્યક્રમ દરમિયાન સવારના કલાક 06.00થી બપોર કલાક...

નારણપુરાના શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડના ફ્લેટની બાલ્કની ધરાશયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ : અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના અનેક ફ્લેટ ટાઈપ મકાનો જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસિંગ...

વાડજ પોલીસની પ્રસંશનીય કામગીરી, વિદેશી મેડિકલના વિદ્યાર્થીને ડરાવી ધમકાવી લૂંટી જતા ચાર લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા

અમદાવાદ: ફિલિપાઈન્સમાં MBBS નો અભ્યાસ કરતો વિદ્યાર્થી મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરીએ ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના...

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દીકરીઓ માટે બે મોટી યોજનાની જાહેરાત, નમો લક્ષ્મી અને નમો વિજ્ઞાન સહાય સાધન લોન્ચ, જાણો લાભ

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1650 કરોડની બે યોજનાઓનો શુભારંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલ ઘાટલોડિયા ખાતે આવેલ જ્ઞાનદા સ્કૂલ ખાતેથી નમો...

સિંધુભવન રોડ પર હિટ એન્ડ રન મામલો, બાઇકચાલકનો ભોગ લેનારો આરોપી પોલીસના સકંજામાં

અમદાવાદ : સિધુભવન ખાતે રાત્રે અકસ્માત સર્જી ફરાર થનાર આરોપીને આખરે પોલીસે ઝડપી લીધો છે. અકસ્માત બાદ ફરાર થયેલા આરોપી આજે પોલીસ સકંજામાં આવી...

રિડેવલપમેન્ટ સહિત હાઉસિંગ વિવિધ પ્રશ્નોને લઈને હાઉસિંગ કમિશ્નરને આવેદનપત્ર અપાયું

અમદાવાદ : તાજેતરમાં નાગરિક સેવા સંગઠનના અગ્રણીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ પોલીસી 2016 મુજબ ગુજરાતની હાઉસિંગ બોર્ડની કોલોનીઓમાં જે રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે...

નારણપુરાની 44 વર્ષ જૂની આ સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી, બે સભ્યો હતા વિરોધમાં

અમદાવાદ: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની એક સોસાયટીના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે નારણપુરા વિસ્તારમાં આવેલી 44 વર્ષ જૂની જર્જરિત...