અમદાવાદ
અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ, 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે
અમદાવાદ: આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે. આજના દિવસે વણ જોયું મુરત હોય છે. લોકો સારા કામની શરૂઆત અખાત્રીજના પાવન દિવસે કરતા હોય છે. ત્યારે...
અમદાવાદ
આજથી ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન, હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે સફાઈ કરી
અમદાવાદ : આજે અક્ષય તૃતીયાનો શુભ પર્વ છે. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાની તિથિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ...
અમદાવાદ
AMCએ પહેલો કેસ નોંધ્યો : અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, પ્રોપર્ટી કલેકટર બોજા નોંધણી કરશે
અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર સામે પ્રોપર્ટી ટેક્સનું બિલ, ડિમાન્ડ નોટિસ, ચેતવણી નોટિસ, જીપીએમસી એક્ટ હેઠળ મિલકત હરાજી સહિતના...
અમદાવાદ
અમદાવાદમાં ફરી શ્વાનોનો આતંક : ઘોડિયામાં સૂતેલા બાળકને લઈને ભાગ્યા, સ્થાનિકોએ બચાવ્યો જીવ
અમદાવાદ : શહેરમાં ફરી શ્વાનનો આતંક વધી રહ્યો છે. શ્વાનના કારણે રોજ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે શહેરના સરખેજ વિસ્તારમાં સોનલ...
અમદાવાદ
નવા વાડજમાં આ સ્કૂલ દ્વારા નવતર પ્રયોગ : શિસ્ત, સમયપાલન અને નિયમિતતામાં અગ્રેસર વિધાર્થીઓનું સન્માન કરાયું
અમદાવાદ : સામાન્ય રીતે ખાનગી સ્કૂલમાં વિધાર્થીઓ ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરે અથવા ઉચ્ચ પરિણામો મેળવે ત્યારે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાય...
અમદાવાદ
અમદાવાદના બગીચા રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રખાશે, AMTS-BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા
અમદાવાદ : AMC દ્વારા હિટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા 283 બગીચા રાત્રિના 11 કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો...
અમદાવાદ
અમદાવાદમાં લાગુ નહીં થાય : રખડતા ઢોરના નિયત્રંણની AMC નવી પોલિસી હાલ પૂરતી મોકૂફ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શહેરમાં રખડતા ઢોર પર AMC દ્વારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે એક પોલિસી તૈયાર કરવામાં આવી હતી. જેના અંતર્ગત...
અમદાવાદ
નારણપુરામાં ટ્રાફિક સમસ્યા નિવારવા ઓવરબ્રિજની બંને બાજુએ ફૂટપાથ તોડી રોડ પહોળો કરવાનો નિર્ણય
અમદાવાદ : અમદાવાદનાં નારણપુરામાં પ્રગતિનગર ચાર રસ્તા પર 104 કરોડ રુપિયાના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય...


