અમદાવાદ
સરકારની મોટી જાહેરાત, નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો
અમદાવાદ : આગામી તા. 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર...
અમદાવાદ
ખેલૈયાઓમાં માટે ખુશખબર, નવરાત્રીમાં મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબાની મંજૂરી
અમદાવાદ : નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટેની...
અમદાવાદ
અમદાવાદમાં વધુ એક આંદોલન શરૂ થવાના ભણકારા ! પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો….
અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જુદા-જુદા સંગઠનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનો કરી સરકાર સામે...
અમદાવાદ
રાણીપના હાઈપ્રોફાઈલ લખા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 15 આરોપીઓ ઝડપાયા
અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે. આ જુગારધામમાં છેક ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં પોલીસે 92...
અમદાવાદ
અંગ્રેજી માધ્યમની 3 હજાર શાળાઓ શરૂ કરાશે, જાણો કોણે આપ્યું વચન ?
અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે રાજકીય પક્ષો લોકો સુધી પહોંચવા વચનોની લ્હાણી કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતને...
અમદાવાદ
માલધારીઓની દૂધ-હડતાળ સફળ : ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં, અનેક સ્થળોએ દૂધ ખૂટી પડ્યું
અમદાવાદ : રાજ્યભરમાં માલધારીઓ હાલ આક્રમક મૂડમા છે. 11 પડતર માગણીઓ ઉકેલવાની ચીમકી સાથે માલધારીઓએ આજે બંધ પાળ્યું છે. 21 સપ્ટેમ્બરે ગુજરાતભરમાં દૂધ હડતાળ...
અમદાવાદ
આખરે માલધારીઓ સામે ઝૂકી સરકાર ! વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે
અમદાવાદ : રાજ્યભરમાં માલધારી સમાજના વિરોધને જોતા રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે એવું અહેવાલો જણાવી રહ્યા છે. ગુજરાત...
અમદાવાદ
PM મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદને આપશે મેટ્રો ટ્રેનની ભેટ, હેલ્મેટ સર્કલથી ટ્રેનને આપશે લીલીઝંડી
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો...


