Thursday, August 6, 2026

અમદાવાદ

spot_img

પોલીસ કમિશ્નરનું જાહેરનામું : PM મોદીના પ્રવાસને લઈને 29 અને 30 સપ્ટેમ્બરે આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન...

જો તમે AMTS કે BRTS બસમાં મુસાફરી કરો છો તો, આટલું જાણવું જરૂરી છે

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTSની...

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર વાયબ્રન્ટ નવરાત્રીનો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

અમદાવાદ : અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ નવરાત્રી 2022નો પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાના બે વર્ષ બાદ રાજ્ય સરકારે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કર્યું...

સુભાસબ્રીજ સર્કલ પાસેની આ હોટલમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત 2 યુવતીઓ સહિત સાત નબીરા ઝડપાયા

અમદાવાદ: શહેરના રાણીપ પોલીસ સ્ટેશન હદમાં આવેલ સુભાસબ્રીજ સર્કલ પાસેની હોટલમાંથી દારૂની મહેફિલ માણતા 5 નબીરા ઝડપાયા છે. આ દારૂની મહેફિલમાં 2 યુવતી સહિત...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, આ ઓવરબ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદ : શહેરમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. એકબાજુ સત્તાધારી પક્ષ એક બાદ એક બાદ લોકાર્પણ કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ અન્ય પક્ષના નેતા...

સરકારની મોટી જાહેરાત, નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો

અમદાવાદ : આગામી તા. 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર...

ખેલૈયાઓમાં માટે ખુશખબર, નવરાત્રીમાં મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબાની મંજૂરી

અમદાવાદ : નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટેની...

અમદાવાદમાં વધુ એક આંદોલન શરૂ થવાના ભણકારા ! પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો….

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જુદા-જુદા સંગઠનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનો કરી સરકાર સામે...