Friday, September 18, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો : આ તારીખે PM મોદી સચિવાલય-મહાત્મા મંદિર રૂટને ફ્લેગ ઓફ કરે તેવી શક્યતા !

અમદાવાદ : અમદાવાદ અને રાજ્યની રાજધાની ગાંધીનગરના મુસાફરોને જાહેર પરિવહન કનેક્ટિવિટીમાં મોટો વધારો મળવાની તૈયારી છે, સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાના લોકાર્પણ...

શહેરના પશ્ચિમ ઝોનમાં AMCએ ગંદકી ફેલાવતા 6 એકમો કર્યા સીલ, રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદ : શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં AMC દ્વારા શહેરના...

અમદાવાદીઓને રાહત, 8 દિવસ શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદ : અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજને 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ...

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને મુસાફરો સાથે બોલાચાલી અને ઉદ્ધત વર્તનના બનાવો ખૂબ સામાન્ય બાબત બની ગઈ. જો કે અમુક...

અમદાવાદમાં C.G. રોડ પર ફૂલ સ્પીડે આવતી બાઈકે રોડ ક્રોસ કરતા યુવકને ઉડાડ્યો, યુવક 100 ફૂટ દુર પટકાયો

અમદાવાદ : અમદાવાદમાં રફતારે વધુ એક જિંદગી છીનવી છે. ટ્રાફિકથી સતત ધમધમતા C.G. રોડ પર પૂરપાટ ઝડપે બાઈક હંકારતા ચાલકે એક રાહદારીને ટક્કર મારી...

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પરની તિરાડોના સમાચાર વચ્ચે તંત્રની સ્પષ્ટતા, સંપૂર્ણપણે સુરક્ષિત

અમદાવાદ : અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા બ્રિજ હવે જોખમી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુભાષ બ્રિજ બાદ હવે અમદાવાદ...

અમદાવાદ સિવિલના ડોક્ટરોએ આપ્યું નવજીવન, અન્નનળી વગર જન્મેલી દ્વિજાએ 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા ખેડાની પાંચ વર્ષની દ્વિજા ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક...

અમદાવાદમાં દબાણો સામે AMC કડક કાર્યવાહી, ત્રણ દિવસમાં સાત ઝોનમાં વ્યાપક એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ, રૂ.3.41 લાખથી વધુનો દંડ વસુલાત

અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા, જાહેર રસ્તા તથા ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને નાગરિકોની અવરજવર સરળ બને તે હેતુથી અમદાવાદ...