Monday, November 10, 2025

ગુજરાત

spot_img

અંબાજીમાં નવરાત્રીને લઈ મોટો નિર્ણય, ચાચરચોકમાં પુરુષો અને મહિલાઓના અલગ ગરબા થશે

અંબાજી : રાજ્યભરમાં આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના...

નવરાત્રિને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, રાત્રિના 9 કલાક સુધી માતાજીના કરી શકાશે દર્શન

પાવાગઢ : આસો નવરાત્રિ દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત સહીત પાડોશી રાજ્યોના માઈભક્તો...

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ધામમાં નવરાત્રિને લઈને આરતીના સમયમાં કરાયો છે ફેરફાર, જાણો

ચોટીલા : નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 23 તારીખ...

અંબાજી મંદિર માટે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે? આ સંસ્થાને સોંપાઈ પ્રસાદ બનાવવાની કામગીરી

અંબાજી : મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે. અગાઉ આ પ્રસાદ બંધ કરી દેવાના કારણે વિવાદ ચગ્યો હતો તો હવે આ...

આવતીકાલે રવિવારે અંબાજી મંદિર આ વિધિ માટે અડધો દિવસ બંધ રહેશે, જાણો આખો કાર્યક્રમ…

અંબાજી : અંબાજી મંદિર ખાતે રવિવારે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. અમદાવાદથી સોની પરિવાર માતાજીના ઘરેણાંની સાફ કરવા આવે છે. બપોર બાદ અંબાજી મંદિર બંધરહેશે...

અમદાવાદ બાદ હવે આ સ્થળે જરૂરીયાત ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ મળશે ભોજન

ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરીયાત ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ...

રાજ્ય સરકારની મોટી જાહેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ OBC ને મળશે અનામત, SC-STમાં કોઈ ફેરફાર નહીં

ગાંધીનગર : ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગને વકરતી જોઇને સરકાર દ્વારા ઝવેરી પંચનો રિપોર્ટ...

મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, 11 બાય 11ની રાખડીનો કરાયો શણગાર

મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. આગામી રક્ષાબંધનના પર્વને લઈને આ વિશાળ રાખડી મંદિરને લગાવવામાં આવી છે. મહેમદાવાદ...