Thursday, March 5, 2026

અમદાવાદમાં પોલીસનો કડક ચોકી પહેરો છતાં 201 લોકો પીધેલા પકડાયા

spot_img
Share

અમદાવાદ : ન્યૂ યર પાર્ટીને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 201 દારૂડિયાઓને પકડીને મહત્વની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધુ દારૂ પીધેલા સરખેજ, અમરાઇવાડી, માધવપુરા, સરદારનગર, નરોડામાંથી ઝડપાયા હતા. શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ મોડીરાતે અમદાવાદ પોલીસે બ્રીથ એનેલાઈઝર સાથે 201 દારૂડિયાઓને ઝડપી લીધા હતા. જોકે, કેટલીક ગુપ્ત પાર્ટીમાં નબીરાઓ ફાવી ગયા હતા. ગઈકાલે મોડીરાતે હજારો પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તમામ પોલીસ અધિકારી, કર્મીઓ 8 વાગ્યાથી જ રોડ પર તહેનાત થઈ ગયા હતા અને આખી રાત કામગીરી કરી હતી. વાહનચાલકોને બ્રીથ એનેલાઈઝરથી ચેક કરવામાં આવ્યા હતા. પોલીસ શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિત 300 નાકાબંધી પોઈન્ટ-ચેકપોસ્ટ પર તહેનાત હતી. જેમની પાસે બ્રીથ એનેલાઈઝર હતા. કોઈ સ્ટંટ કરતા ઝડપાયા નથી થર્ટી ફર્સ્ટની ઉજવણી જોરશોરથી હતી.

ગુજરાતની તમામ બોર્ડર પર દારૂને અન્ય રાજ્યમાંથી આવી રહેલા નબીરાઓની પણ પોલીસે ધરપકડ કરી છે. બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવાના કારણે તમામ ગાડીઓના ડ્રાઈવર સહિતના લોકોનું ચેકિંગ થયું હતું અને બાદમાં જેમણે દારૂ પીધો હોય તેમની ધરપકડ કરવામાં આવી હતી.શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...