Tuesday, April 28, 2026

ગુજરાતમાં 75માં ગણતંત્રની ઉજવણી, ક્યાં કેવી રીતે ઉજવણી કરાઈ, જાણો ?

spot_img
Share

અમદાવાદ : આજરોજ 75 માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ, જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા.

75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલ નાં હસ્તે ભારતનો તિરંગો લહેરાવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અનોખું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાવાગઢના સર્વોચ્ચ શિખર પર વિરાજમાન મહાકાળી માતાના ધામમાં ધ્વજવંદન કરાયું હતું. નીજ મંદિર પરિસરમાં ડૉ. વિજય પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું. પાવાગઢમાં ભક્તિ સાથે દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. 75મા પ્રજાસતાક પર્વ નીમિતે મહાકાળી મંદિરમાં તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં આરતી બાદ આન બાન શાન સાથે રાષ્ટ્રગીત પણ ગવાયું હતું.

પોરબંદરમાં 75મા ગણતંત્ર દિવસે અનોખી ઉજવણી કરાઇ હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું હતું. દર વર્ષે સ્વતંત્રતા અને ગણતંત્રના દિવસે સમુદ્રમાં ધ્વજવંદન ધ્વજવંદન કરાય છે. સમુદ્રમાં ધ્વજવંદન કરી અનોખી દેશભક્તિ જોવા મળી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તી તથા સિંહાસનને તિરંગાથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવને તિરંગાના વાધાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તીને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પણ દર વર્ષ ની પરંપરા મુજબ ભગવાન ગણેશને તિરંગા રંગોથી શણગાર કરાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દિવ્ય શણગારે ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...