Tuesday, September 16, 2025

જો તમને પાલતું શ્વાન પાળવાના શોખ છે તો તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, AMC જાહેર કરશે નિયમો

Share

Share

અમદાવાદ : કહેવાય છે કે શ્વાન એ સૌથી વફાદાર છે અને તેથી જ મોટી સંખ્યામાં લોકો તેને પાળે છે. ઘરમાં શ્વાનને સારી સગવડો પણ આપવામાં આવે છે. જો તમે પણ ઘરમાં પાલતું શ્વાન રાખનારા લોકોમાંથી છો અને સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘર ધરાવો છો તો તમારી માટે હવે ઘરમાં તમારા શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.આ સાથે કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નીતિ નિયમોનું પાલન કરવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશન (AMC) ઢોર અંકુશ કાયદા બાદ હવે પાલતું શ્વાનને લઈને પોલીસી બનવવાનું આયોજન કરી રહી છે. સૂત્રોનું માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકા પાલતુ શ્વાનને લઈને એક પોલીસી તૈયાર કરી રહી છે. આ પોલીસીમાં કયા કયા મુદ્દાઓ સમાવવા તેને લઈને વિચાર વિમર્સ ચાલી રહ્યો છે. પોલિસીને લઈ લોકોમાં રોષ ન ઉત્પન્ન થાય તે બાબતની તકેદારી રાખવામાં આવશે.

અન્ય રાજ્યોના નીતિનિયમોનો અભ્યાસ કર્યા બાદ આ અંગે પોલીસી તૈયાર કરી તેને મંજૂરી આપવામાં આવશે. જોકે આ અંગે હજી છ સાત મહિના જેટલો સમય લાગી જશે પરંતુ વર્ષ 2024માં આ પોલીસી લાગુ કરવાનું આયોજન થઈ રહ્યું છે.આ પોલિસીમાં સ્ટ્રીટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે તે તો નક્કી જ છે.અન્ય નિયમો ક્યાં હશે તે જોવું રહ્યું. કયા પ્રકારના નીતિ નિયમો લાગુ થઈ શકે છે તેની પેર નજર કરીએ તો –

અન્ય લોકોને પાલતુ શ્વાનથી નુકસાન કે હેરાનગતિ ન થાય તેની તકેદારી રાખવી
મંજૂરીના હોય તેવી જગ્યાએ પાલતુ શ્વાનને ન લઈ જવા
પેટ ડોગ પોલીસી અમલીકરણને શ્વાન રાખનારા લોકો આવકારી રહ્યા છે પરંતુ સાથે રજિસ્ટ્રેશન ફી વ્યાજબી હોવી જોઈએ તેમજ નીતિનિયમ પાલન થઈ શકે તેવા હોવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

શહેરમાં પેટ ડોગ કેટલા છે તેની જાણકારી મળે, શ્વાનના કારણે અન્યને કોઈ નુકસાન થાય તો તેને માલિકને જવાબદાર ગણી શકાય તેવા વિવિધ હેતુને ધ્યાનમાં રાખી મ્યુ કોર્પોરેશન (AMC) દ્વારા આ પોલીસી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોવાનું એ રહે છે કે પોલીસી ના અમલીકરણ બાદ લોકોનો કેવો પ્રતિસાદ મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...