Thursday, November 13, 2025

નવા વાડજમાં વકીલ એકતા સંગઠનની મિટિંગ યોજાઈ, એક મંચ પર એકઠા કરવાનો અભિગમ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ કે આર રાવલ સ્કૂલ, બલોલ નગર ખાતે વકીલ એકતા સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી એડવોકેટશ્રીઓ તથા મહિલા એડવોકેટશ્રી હાજર રહ્યા હતા. જેમાં વકીલ સમુદાયના વિવિધ પડતર પ્રશ્નો, એડવોકેટ સંગઠનને મજબૂત કરવા તેમના સૂચનો રજુ કરી વકીલની ગરિમાને જાળવવાની અને વકીલોની એકતા જળવાઈ રહે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત રવિવારે નવા વાડજ વિસ્તારમાં આવેલ કે આર રાવલ સ્કૂલ, બલોલ નગર ખાતે વકીલ એકતા સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુનાવાડજ, નવાવાડજ, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, મોટેરા, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા,ચાંદખેડામાં વસવાટ કરતા જુનિયર/સિનિયર /મહિલા વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વકીલ સમુદાયના વિવિધ પડતર પ્રશ્નો, એડવોકેટ સંગઠનને મજબૂત કરવા તેમના સૂચનો રજુ કરી વકીલની ગરિમાને જાળવવાની અને વકીલોની એકતા જળવાઈ રહે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અંતમાં અલ્પાહાર લઇ વકીલ પરિવાર મજબૂત બને તે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમજ સાથ અને સહકાર આપવા બદલ સર્વે જુનિયર/સિનિયર એડવોકેટ /મહિલા એડવોકેટશ્રીએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...