31.1 C
Gujarat
Wednesday, March 19, 2025

દિવાળીની રજાઓમાં ધસારો હશે તો મેટ્રો દર 30ને બદલે 15 મિનિટે દોડાવાશે

Share

અમદાવાદ : અમદાવાદીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને શનિ-રવિ પેસેન્જરોનો રસ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જે કોરિડોર પર પેસેન્જરોનો ટ્રાફિક વધુ હોય તો તે મુજબ ફ્રિકવન્સી વધારી રહી છે. ટ્રાફિક વધતા મેટ્રોએ કેટલાક દિવસોમાં દર 30 ના બદલે દર 15 મિનિટે મેટ્રો દોડાવાઈ હતી. દિવાળીની રજાઓમાં મુસાફરોનો રસ જે કોરિડોરમાં વધુ વધશે તો દર 30 મિનિટને બદલે 15 મિનિટે મેટ્રો દોડાવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મેટ્રો હાલમાં દર 30 મિનિટે સમય સવારે 9 થી રાતે 8 કલાકનો જ રહેશે. જેમાં કોઇ ફેરફાર કરાશે નહીં કેમ કે ફલાઇટની જેમ મેટ્રોમાં ડ્રાઇવરના ડ્યુટી અવર્સ ફિક્સ હોય છે. અમે મેટ્રોના સમયમાં ફેરફાર કરી શકીએ નહીં, મુસાફરોની સંખ્યા વધશે તો 30 મિનિટના બદલે 15,18,20 મિનિટે ફ્રિકવન્સી મળી રહે તેવી સુવિધા ઉપલ્બધ કરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles