Saturday, March 7, 2026

અમદાવાદનો અટલબ્રિજ ‘કમાઉ દીકરો’ : 74 કરોડના ખર્ચે બનેલ આ બ્રિજથી 3.10 કરોડની આવક, 10 લાખ મુલાકાતીઓએ મોજ માણી

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું.એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે રૂ. 74 કરોડના ખર્ચે બનેલ અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજોરીમાં રૂ. 3.10 કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે.

અમદાવાદીઓમાં અટલબ્રિજ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. ત્યારે તંત્ર દ્વારા અટલબ્રિજ અને ફ્લાવરપાર્ક એમ બંને જગ્યાની મુલાકાત લેવા માગતા હોય તેવા પુખ્ત વયના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60થી વધુ વયના વૃદ્ધો માટે રૂ. 20ની કોમ્બો ટિકિટ રખાઈ હોવાથી પણ દિવ્યાંગોને તો મફતમાં પ્રવેશ અપાઈ રહ્યો હોઈ અનેક દિવ્યાંગો અટલબ્રિજની સહેલ માણવા આવી રહ્યા છે.

31 ઓગસ્ટથી 27 નવેમ્બર, 2022 સુધીમાં તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ કુલ 10,38,329 મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે. આટલી જબ્બર સંખ્યામાં મુલાકાતીઓ નોંધાતાં મ્યુનિ. તિજોરીને પણ રૂ. 3,10,97,685ની મબલક આવક થઈ છે. આવકના આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે અટલબ્રિજ મ્યુનિ. કોર્પોરેશનનો કમાઉ દીકરો બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...