Saturday, November 1, 2025

સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો, જાણો ?

Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્ન્ટ ખાતે સી પ્લેન અને અટલબ્રિજ બાદ વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું નવું નજરાણું ટૂંક સમયમાં ઉમેરાવા માટે જઈ રહ્યું છે. ત્યારે લોકો હવે રિવરફન્ટ ખાતે નદીમાં તરતી ક્રૂઝમાં જમવાનો આનંદ માણી શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી રહી છે. આગામી એપ્રિલ પ્રાપ્ત રિપોર્ટ મુજબ મહિનાના અંતમાં આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકો ફરવાના સ્થળની સાથે હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ રિવરફ્રન્ટ પર માણી શકાશે.

રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો ?

બે માળની હશે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે હશે ઓપન સ્પેસ
ક્રૂઝમાં એક સાથે 150 લોકો થઈ શકશે સવાર
ક્રૂઝમાં મનોરંજનની પણ સુવિધા મળી રહેશે
લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફિસની મીટિંગ થઈ શકે એવું આયોજન કરાયુ છે
સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે
સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે
અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ
અક્ષર ટ્રાવેલ્સ કોર્પોરેશનને વર્ષે રુપિયા 45 લાખ આપશે
ક્રૂઝની ટિકિટ અંગેનો નિર્ણય અક્ષર ટ્રાવેલ્સ કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...