28.2 C
Gujarat
Wednesday, February 12, 2025

ગુજરાતમાં વધ્યો કોરોનાનો ખતરો, 24 કલાકમાં કોરોનાના 381 કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા ?

Share

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક કરી છે.30મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 381 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 123 કેસ નોંધાયા છે. જ્યારે 169 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એક દર્દીનું મોત થયું છે. છેલ્લા અઠવાડિયે 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

અમદાવાદ કોર્પોરેશન – 120
અમદાવાદ – 3
અમરેલી – 7
આણંદ – 9
અરવલ્લી – 1
બનાસકાંઠા – 3
ભરૂચ – 8
ભાવનગર કોર્પોરેશન – 3
બોટાદ – 2
છોટા ઉદેપુર – 1
દાહોદ – 1
ગાંધીનગર – 3
ગાંધીનગર કોર્પોરેશન – 6
ગીર સોમનાથ – 3
જામનગર – 2
જૂનાગઢ કોર્પોરેશન – 2
ખેડા – 2
કચ્છ – 2
મહિસાગર – 1
મહેસાણા – 25
મોરબી – 35
નવસારી – 5
પોરબંદર – 3
રાજકોટ – 23
રાજકોટ કોર્પોરેશન – 14
સાબરકાંઠા – 11
સુરત – 5
સુરત કોર્પોરેશન – 32
સુરેન્દ્રનગર – 2
વડોદરા – 18
વડોદરા કોર્પોરેશન – 20
વલસાડ – 4

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles