Wednesday, March 18, 2026

22મી એપ્રિલે બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જયંતિ નિમિત્તે આગામી તારીખ 22 એપ્રિલના રોજ વિશાળ શોભાયાત્રા નીકળશે. ભાગવત વિદ્યાપીઠથી આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાશે. જે અમદાવાદ શહેરના પશ્ચિમના મુખ્ય માર્ગો ઉપર ફરીને નવા વાડજમાં વ્યાસ વાડી ચાર રસ્તા પાસે આવેલ પરશુરામ ચોક પાસે પૂર્ણ થશે. શોભાયાત્રામાં સંતો મહંતો હાજર રહેશે. શોભાયાત્રાની તડામાર તૈયારીના ભાગરૂપે રવિવારે નવા વાડજમાં આવેલ પરશુરામ ચોક ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ વિભાગ-4 ના પ્રમુખ કનુભાઈ રાવલના જણાવ્યા મુજબ ભગવાન પરશુરામ શોભાયાત્રા સમિતિ દ્વારા આ વિશાળ શોભાયાત્રા ભાગવત વિદ્યાપીઠથી પ્રસ્થાન કરી ચાણક્યપુરી ચાર રસ્તા, પ્રભાત ચોક, કે કે નગર રોડ, ઉમિયા હોલ, નિર્ણયનગર ગરનાળા, પૂજન હોસ્પિટલ, શાંતારામ હોલ, રામેશ્વર મહાદેવ, નિશાન સ્કૂલ, નીલકંઠ મહાદેવ ચાર રસ્તા, નેમીનાથ સોસાયટી, રાણીપ શાક માર્કેટ, રામજી મંદિર રાણીપ, ભક્તિનગર સોસાયટી, સૌરભ સ્કૂલ 132 રીંગ રોડ, નેશનલ હેન્ડલુમ હાઉસ થઈને પરશુરામ ચોક વ્યાસવાડી ખાતે 12:00 વાગે પહોંચશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...