Saturday, January 24, 2026

નવા વાડજની ન્યુ વિદ્યાવિહાર શાળાનો વિધાર્થી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ, શાળાના અન્ય વિધાર્થીઓ પણ ઝળક્યાં

spot_img
Share

અમદાવાદ : ગત બુધવારે શૈક્ષણિક વર્ષ 2022-23ના ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના નવા વાડજની ન્યુ વિદ્યાવિહાર શાળાના સિતારાઓ ઝળક્યા છે. જેમાં વાણિજ્ય પ્રવાહના વિધાર્થી જયકુમાર શાહ 99.99 PR (99.29 %) રેકોર્ડ બ્રેક પરિણામ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના અન્ય વિધાર્થીઓ નેહા રેશીયા 99.86 PR (92%), સુજલ તુરાખીયા 99.65 PR (90.14%)), ટિયા શાહ 99.22 PR (88%), જાન્વી કોરી 98.57 PR (85.86%), પૂજા ગોહેલ 98.35 PR (85.26%) અને હિમેશ રાઠોડ 96.60 PR (81.72%) મેળવી શહેરના ટોપ તેજસ્વી વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ન્યુ વિદ્યાવિહાર શાળાના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે. જયારે બોર્ડનું પરિણામ 73.27% આવ્યું છે ત્યારે શાળાનું પરિણામ 93.33% આવ્યું છે.પરિણામને લઈને શાળા તરફથી દરેક વિધાર્થીઓનું મોઢું મીઠું કરાવી ભવિષ્યમાં પણ જ્વલંત સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી, આ પ્રસંગે શાળાના કેમ્પસમાં વિધાર્થીઓએ ગરબા પણ યોજ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શાળાનું કેમ્પસ ભાવવિભોર બની ગયું હતું અને શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો રાજીના રેડ થઈ ગયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...