Wednesday, March 4, 2026

IND vs PAK મેચમાં 300 લોકોની તબિયત લથડી, ઈમરજન્સીમાં 108ની ટીમે સારવાર આપી, 10 દર્દી હોસ્પિટલમાં દાખલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK મેચ વચ્ચે મેચમાં સાંજે 5 વાગ્યા સુધી 300 લોકોને ઈમરજન્સીમાં સારવાર આપવી પડી હતી. જેમાં 108ની ટીમે શાનદાર કામગીરી કરી હતી. મોટાભાગની આ ઈમરજન્સીમાં લોકો બેભાન થઈ ગયા હતા અને ચક્કર આવી ગયા હતા. નોંધનીય છે કે આ વિકનેસના કારણે થયું હતું અથવા તો ઘણા લોકોને માથામાં દુખાવો ઉપડ્યો હતો. આનાથી ટોટલ 10 દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવા પડે એવી નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK મેચમાં ભારે ક્રાઉડને કારણે ઈમરજન્સીમાં લોકો બેભાન થઈ ગયા હતા અને ચક્કર આવી ગયા હતા.નોંધનીય છે કે આ વિકનેસના કારણે થયું હતું અથવા તો ઘણા લોકોને માથામાં દુખાવો ઉપડ્યો હતો.સાંજે 5 વાગ્યા સુધી 300 લોકોને ઈમરજન્સીમાં સારવાર આપવી પડી હતી. જેમાં 108ની ટીમે શાનદાર કામગીરી કરી હતી. આનાથી ટોટલ 10 દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવા પડે એવી નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસાકસી ભરી મેચમાં ફેન્સનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂર દૂર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર ભારતીય ધ્વજ અને ટીશર્ટ જોવા મળી રહી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ટીશર્ટનું ધૂમ વેચાણ થયું હતું. બીજી બાજુ જોઈએ તો બેંગ્લોર, પૂણે, મુંબઈ, ઉત્તરાખંડ અને પંજાબથી દર્શકો અહીં મેદાનમાં મેચ જોવા પહોંચી ગયા હતા. તેઓ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે પોતાનું બેસ્ટ આપી રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...