Wednesday, January 21, 2026

ગોદરેજ ગાર્ડન સીટીમાં SAVE HEART વોકેથોનનું આયોજન, હ્રદય રોગના હુમલા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

spot_img
Share

અમદાવાદ : આજકાલ યુવાનોમાં વધી રહેલા હ્રદય રોગના હુમલા અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદમાં GGC YOUTH CLUB દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન થયું હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સીટીમાં યોજાયેલી આ ફેમેલી વોકેથોનમાં નાના-મોટા સૌ કોઇએ જોડાઇ સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં આવેલ ગોદરેજ ગાર્ડન સીટીના (GGC YOUTH CLUB) દ્વારા હેલ્થ રિલેટેડ અવેરનેસ માટે SAVE HEART-2023નો એક સુંદર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદની સેલ્બી હોસ્પિટલના ડોકટરોએ CPRની તાલીમ આપી હાર્ટ એટેક વખતે કેવી રીતે લોકોનું જીવન બચાવવું તે અંગે તાલીમ આપી હતી. વોકેથોનના કાર્યક્રમની શરુઆત વહેલી સવારે જુમ્બા ડાન્સથી થઇ હતી. ત્યારબાદ અગ્રગણ્ય મહેમાનોની હાજરીમાં વોકેથોનને લીલીઝંડી અપાઇ હતી.

આ ફેમેલી વોકથોનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ ગોદરેજ ગાર્ડન સીટીના વિવિધ કલસ્ટરોમાં ફરી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ હજાર રહ્યા હતા.સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ અને ભાજપ નેતા ડો. ઋુતવિજ પટેલ અમદાવાદના ડેપ્યુટી મેયર જતિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...