Wednesday, April 29, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, આ છેવાડાનાં વિસ્તારોને મેટ્રો સાથે જોડવાની કવાયત હાથ ધરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને મેટ્રો સર્વિસ ફાવી ગઈ છે અને હવે તેની કામગીરીમાં વિસ્તરણ થવાનું છે. આગામી સમયમાં અમદાવાદના છેવાડાનાં વિસ્તારોને મેટ્રો સાથે જોડી દેવાય તો તેને વધુ ચાર ચાંદ લાગી જાય તેમ છે. આને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના અધિકારીઓએ થલતેજથી વાયા શીલજ થઈને મણિપુરને મેટ્રો સુધી જોડવાની કવાયત હાથ ધરી છે. હાલમાં મેટ્રોની દૈનિક રાઇડરશિપ એક લાખની નજીક પહોંચી ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) તેની વિસ્તરણ યોજનાઓને ફરી શરૂ કરી રહ્યું છે, થલતેજથી મણિપુર અને શીલજથી મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા થઈને જોડવાનો છે .આ સીમલેસ નેટવર્ક આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને એકીકૃત કરશે, જે શહેરની ઓલિમ્પિક આકાંક્ષાઓ માટે નિર્ણાયક છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર જે થલતેજ ગામે પૂરો થાય છે તે શીલજ ચાર રસ્તા થઈને મણિપુર સુધી લંબાવવામાં આવશે.

આ જ રીતે, એસપી રિંગ રોડ પર શીલજ ચોકડીથી મેટ્રોની વધુ એક લાઇન શરૂ કરીને મોટેરાને વૈષ્ણોદેવી અને ચાંદખેડા લાઇન બનાવી જોડશે. મોટેરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ આવી રહ્યું છે. થલતેજ ગામથી શીલજ સુધીનો વિભાગ રેલ્વે લાઇનની સમાંતર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે, તેને મણિપુર સુધી લંબાવવામાં આવશે. આ લાઇન બોપલ, શેલા, ઘુમા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેશે.

GMRCના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ જેવા શહેરના પશ્ચિમ બાજુના વિસ્તારોમાં રહેતા લોકો માટે મિની બસોની સુવિધા શરૂ કરવામાં આવશે. આ મિની બસો લોકોને વિવિધ વિસ્તારોમાંથી થલતેજ, મણિપુર અને શીલજ જેવા મુખ્ય જંકશન પર લઈ જશે, જેથી તેઓ અમદાવાદના વિવિધ ભાગો અને ગાંધીનગર સુધી પણ સરળતાથી મેટ્રો રેલ સેવાઓનો લાભ લઈ શકે, અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે મેટ્રો રેલના તબક્કા 1 (અમદાવાદ શહેર)ના વિસ્તરણ દ્વારા પ્રાપ્ત થવાની સંભાવના છે તે ટ્રાફિક વોલ્યુમની ખાતરી કરવા માટે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પૂર્વીય ભાગો અને અન્ય આઉટગ્રોથ વિસ્તારોમાં મેટ્રો રેલ સેવાઓને વિસ્તારવાની શક્યતાને સુનિશ્ચિત કરવા માટે એક સાથે અભ્યાસ પણ ચાલી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...