Friday, January 23, 2026

નવા વાડજ વિસ્તારમાં 25 કરોડના ખર્ચે ભાવસાર સમાજનું 7 માળનું ઉંચુ ભવન બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં 132 ફૂટ રીંગ રોડ પર 25 કરોડના ખર્ચે 7 માળનું ઉંચુ ભાવસાર સમાજના સૌથી મોટા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ભવનને તૈયાર કરવામાં માટે દોઢ વર્ષ જેટલો સમય લાગશે.છેલ્લા એક વર્ષમાં સમાજના અગ્રણીઓ પાસેથી 5 કરોડનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ ગિરીશ ભાવસારના જણાવ્યા અનુસાર 25 વર્ષ પહેલાં ભાવસાર સમાજનું ભવન તૈયાર કરવામાં આવ્યું હતું, ભવન નાનું પડતું હોવાના કારણે સમાજના ટ્રસ્ટીઓ નક્કી કર્યું કે નવીન ભવનનું નિર્માણ કરવામાં આવે જેથી 65 કરોડના ખર્ચે નવીન ભવન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે ભવનનો વિસ્તાર વધારવા માટે સરકાર પાસેથી 2.5 કરોડના 4300 વારની જગ્યા ખરીદીને રાજ્યનું ભવસાર સમાજનું સૌથી મોટું ભવન તૈયાર કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાવસાર સમાજના અગ્રણીઓ દ્વારા વધુ 20 કરોડ દાન એકત્રિત કરવામાં આવશે. ગત શનિવારે નવા વાડજ ખાતે ભાવસાર સમાજના ભવનનું ક્ળશ પૂજા-ઘટ સ્થાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સાત માળના ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સમાજને ઉપયોગી હોલ તૈયાર કરવામાં આવશે.1 હજાર ફૂટ વિસ્તારમાં મહિલા ઉત્કર્ષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. 4300 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવશે. ત્રીજાથી ચોથા ફ્લોર પર કન્યા છાત્રાલય તૈયાર કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ જગ્યા વસતા ભાવસાર સમાજના વિદ્યાર્થી આ ભવનનો લાભ લઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...