Tuesday, March 10, 2026

132 ફૂટ રિંગ રોડ પ્રબોધ રાવલ બ્રિજથી અખબારનગર સર્કલ સુધીનો રસ્તો ડેવલપ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ અંતર્ગત 132 ફૂટ રિંગ રોડ પર પ્રબોધ રાવલ બ્રિજથી વ્યાસવાડી થઈ અખબારનગર સર્કલ સુધીનો રસ્તો ડેવલપ કરાશે.હાલમાં મિક્ષ ટ્રાફિક કોરીડોરને રી-ગ્રેડ કરી રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે.પ્રિસિન્ટ પ્રોજેકટ પૈકી 30 મીટરનો રોડ એડજોઈનીંગ થતો હોવાથી નવા બનેલા રસ્તા ઉપર ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવામાં આવશે.આ કામગીરી પાછળ અંદાજિત રુપિયા 3.16 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ હેઠળ સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં આવેલા પ્રબોધ રાવલ બ્રિજથી અખબારનગર સર્કલ સુધીના રસ્તાઉપર કોરીડોરને રી-ગ્રેડ કરી રીસરફેસ કરવાની કામગીરી અંતર્ગત નવા બની રહેલા રસ્તા ઉપર ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ જેવી જ ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવા પ્રોજેકટ અંતર્ગત ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવી હતી. લોએસ્ટ આવેલા મે.મોર્ડન પાવર સર્વિસિસ ના 3.75 ટકા વધુ ભાવના ટેન્ડર બાદ નેગોશીએશન બાદ GST સહિત રુપિયા 3.16 કરોડના ખર્ચથી કામગીરી કરવા વર્કઓર્ડર આપવામા આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...