Sunday, January 25, 2026

અમદાવાદીઓ, હેલ્મેટ ન પહેર્યું તો તમારુ લાયસન્સ ગયું સમજો, ટ્રાફીક પોલીસ કરી રહી છે આ મોટી કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ: હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક પોલીસે RTOમાં વિગત આપીને રિપોર્ટ કર્યો છે. જ્યારે 2 હજાર વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટેનો રિપોર્ટ કર્યો છે. સમગ્ર રાજ્યની RTOમાં આ રિપોર્ટ કરીને વાહનચાલકોની વિગત આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાંચથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવા માટે ટ્રાફિક પોલીસે RTOમાં વિગત આપીને રિપોર્ટ કર્યો છે. તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિક પોલીસને સૂચન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે હવે ટ્રાફિક પોલીસ જે લોકો હેલ્મેટ પહેરીને વાહન નથી ચલાવતા, સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે તેવા 2 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ RTOને આપવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યની RTOમાં રિપોર્ટ કરીને વાહનચાલકોનું લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં 151 વાહનચાલકોના લાયસન્સને રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી આરટીઓ દ્વારા 37 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. હાલ હેલ્મેટ વગર વાહન ચલાવતા 3 થી 4 હજાર જેટલા લોકોને રોજ મેમો આપવામાં આવી રહ્યા છે. અગામી દિવસોમાં હવે 6 મેમોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવશે અને લોકો ટ્રાફિકનું પાલન કરે તે હેતુથી ટ્રાફિકનો ભંગ કરતા લોકો સામે કડક પગલા લેવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...